1. દરરોજ સવાર બપોર સાંજ 1-1 ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખઆવો અચૂક નરમ પડવા લાગે છે. ઉનાળામાં દૂધ સાકર નાંખવી હોય તો નાંખી શકાય.
2. દેવદારનો બારિક પાઉડર દરરોજ સવાર-સાંજ -1-1 ચમચી મધ સાથે ઘણા દિવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
3. દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મૂત્રમાં રહેલ દોષો કારણભૂત હોય છે. જે કોલીફ્લાવર ખાવાથી દૂર થાય છે.
4. સૂકા ધાણામાં બમણી સાકર લઈ અધકરું ખાંડી દરરોજ સવારૃસાંજ 1-1મોટો ચમચો ચાવી ચાવીને ખવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મેટ છે.
5. અશોકવૃક્ષના પાન કે તેની છાલનો ઉકાળો નિયમિત પીવાથી સાંધાનો દુઃખાવો મટે છે.
6. હળદરના સૂકા ગાંઠિયા શેકી એટલા જ વજનના સૂંઠના ટૂકડા સાથે બારીક ખાંડી દરરોજ 1-1 ચમચી ચૂર્ણ સવાર-સાંજપાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
7. રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગૂગળ ઓગાળી સવાર-સાંજ 10-10 ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
2. દેવદારનો બારિક પાઉડર દરરોજ સવાર-સાંજ -1-1 ચમચી મધ સાથે ઘણા દિવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
3. દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મૂત્રમાં રહેલ દોષો કારણભૂત હોય છે. જે કોલીફ્લાવર ખાવાથી દૂર થાય છે.
4. સૂકા ધાણામાં બમણી સાકર લઈ અધકરું ખાંડી દરરોજ સવારૃસાંજ 1-1મોટો ચમચો ચાવી ચાવીને ખવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મેટ છે.
5. અશોકવૃક્ષના પાન કે તેની છાલનો ઉકાળો નિયમિત પીવાથી સાંધાનો દુઃખાવો મટે છે.
6. હળદરના સૂકા ગાંઠિયા શેકી એટલા જ વજનના સૂંઠના ટૂકડા સાથે બારીક ખાંડી દરરોજ 1-1 ચમચી ચૂર્ણ સવાર-સાંજપાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
7. રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગૂગળ ઓગાળી સવાર-સાંજ 10-10 ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
No comments:
Post a Comment