(1) મરીનું ચૂર્ણ નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે.
(2) અડધા ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે.
(3) બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે.
(4) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
(5) આદુનો રસ, લીંબુંનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે.
(6) ગંઠોડા, સૂંઠ અને બહેડાદળનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
(7) લવિંગને મોંમા રાખઈ રસ સૂચવાથી કંટાળાજનક ખાંસી મટે છે.
(8) દાડમના ફળની છાલનો ટૂકો મોંમા રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે.
(9) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્રે ફાકી લઈ પાણી પીધા વિના સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(10) રાત્રે થોડા શેકેલ ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(11) 5 ગ્રામ જેટલું મધ દિવસમાં ચાર વાર પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટે છે.
(12) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્રે સૂતાં પહેલાં ખવાથી (ઉપર પાણી પીવું નહીં) કાયમી ઉધરશ અને શરદી મટે છે.
(13) જૂની ખાંસી હોય અને મટતી ન હોય તો 1-1 ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે.
(14) નાની વાટકીમાં થોડું પાણી લઈ લવિંદ અને નાગરવેલના પાન નાખી ઉકાળી ચોળીને પીવાથી ઉધરસ મટે છે.
(15) અરડૂસીના પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દિવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે.
(2) અડધા ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે.
(3) બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે.
(4) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
(5) આદુનો રસ, લીંબુંનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે.
(6) ગંઠોડા, સૂંઠ અને બહેડાદળનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
(7) લવિંગને મોંમા રાખઈ રસ સૂચવાથી કંટાળાજનક ખાંસી મટે છે.
(8) દાડમના ફળની છાલનો ટૂકો મોંમા રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે.
(9) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્રે ફાકી લઈ પાણી પીધા વિના સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(10) રાત્રે થોડા શેકેલ ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(11) 5 ગ્રામ જેટલું મધ દિવસમાં ચાર વાર પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટે છે.
(12) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્રે સૂતાં પહેલાં ખવાથી (ઉપર પાણી પીવું નહીં) કાયમી ઉધરશ અને શરદી મટે છે.
(13) જૂની ખાંસી હોય અને મટતી ન હોય તો 1-1 ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે.
(14) નાની વાટકીમાં થોડું પાણી લઈ લવિંદ અને નાગરવેલના પાન નાખી ઉકાળી ચોળીને પીવાથી ઉધરસ મટે છે.
(15) અરડૂસીના પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દિવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે.
યાર મજાની અને સરસ માહિતી
ReplyDelete